ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

મકરંદ દવે
વિનોદ જોશી
રમેશ પારેખ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
રતુભાઈ અદાણી
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-2, b-3, c-1, d-4
a-4, b-2, c-1, d-3
a-1, b-2, c-4, d-3
a-3, b-4, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

ઉપરવાસ - રઘુવીર ચૌધરી
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
વલ્લભ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP