ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? કુમાર વીસમી સદી સંસ્કૃતિ પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમર પાલનપુરી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP