ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી મકરંદ દવે નિરંજન ભગત રમેશ પારેખ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. હરીન્દ્ર દવે દર્શક સુંદરમ્ ઉમાશંકર જોશી હરીન્દ્ર દવે દર્શક સુંદરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP