Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

રાજયપાલ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર હોય છે ?

કુવાનું પાણી
તળાવનું પાણી
વરસાદનું પાણી
ડેમનું પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP