Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1500
1800
2000
1750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

ઝૌરા
સુઈસિની
રાઉફ
વિધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CAG કયારે સેવા નિવૃત થાય છે ?

6 વર્ષ અથવા 58 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 62 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય તે
6 વર્ષ અથવા 60 વર્ષ જે વહેલું હોય તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP