સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ઇરાની
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

અસત્ય છે.
સંપૂર્ણ સત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

વી.કે. ક્રિષ્ના
કૈલાસનાથ કાત્જુ
સ્વરણસિંહ
બી‌.એમ. કૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

રેંટીયા ચક્ર
અશોક ચક્ર
પરિવર્તન ચક્ર
સુદર્શન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP