સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? હજુ લીપી ઓળખાઇ નથી ખરોષ્ઢિ બ્રાહમી ઇરાની હજુ લીપી ઓળખાઇ નથી ખરોષ્ઢિ બ્રાહમી ઇરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ? 27 મે 15 ડિસેમ્બર 31 ઓક્ટોબર 30 જાન્યુઆરી 27 મે 15 ડિસેમ્બર 31 ઓક્ટોબર 30 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ આપેલ તમામ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ આપેલ તમામ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ? મહારાજા શિવાજી એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ વીર દુર્ગાદાસ એરપોર્ટ મહારાજા ગાયકવાડ એરપોર્ટ મહારાજા શિવાજી એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ વીર દુર્ગાદાસ એરપોર્ટ મહારાજા ગાયકવાડ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP