સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? હજુ લીપી ઓળખાઇ નથી ઇરાની બ્રાહમી ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી ઇરાની બ્રાહમી ખરોષ્ઢિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? સૈનિકનું સ્વરૂપ ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વડુમથક : નવી દિલ્હી ગવર્નર : શક્તિકાંત દાસ એક પણ નહીં સ્થાપના : 1 એપ્રિલ, 1935 વડુમથક : નવી દિલ્હી ગવર્નર : શક્તિકાંત દાસ એક પણ નહીં સ્થાપના : 1 એપ્રિલ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? પ્રા. નિરંજન દવે ડૉ. પી. સી. વૈદ્ય ડૉ.એમ. એન. દેસાઈ શ્રી વી. આર. મહેતા પ્રા. નિરંજન દવે ડૉ. પી. સી. વૈદ્ય ડૉ.એમ. એન. દેસાઈ શ્રી વી. આર. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ? જીનિવા પેરિસ લન્ડન મોસ્કો જીનિવા પેરિસ લન્ડન મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? દૂતાંગદછાયાનાટક જંબુસામિચરિય પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ દૂતાંગદછાયાનાટક જંબુસામિચરિય પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP