Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

19%
15%
33.33%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શાલભંજિકા’ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ઈશ્વર પેટલીકર
કરસનદાસ માણેક
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લખવું વાંચવુંએ કઈ કેળવણી નથી. - કૃદંતનો પ્રકાર જણાવો.

વિધ્યર્થ કૃદંત
સંબંધક કૃદંત
વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

બાદલપુર
રાસ
અસલાલી
કરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP