Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

19%
25%
33.33%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

રમેશ પારેખ
સુરેશ જોષી
ચંદ્રકાન્ત બક્ષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP