Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

33.33%
25%
15%
19%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
કાકા સાહેબ
ગાંધીજી
સરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંધિ છોડો :– ન્યુનતા

ન્યુનઃ + તા
નિઉ + ન્તા
નિ + ઊનતા
નિઊ + ન્નતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
“કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા"વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

નારાયણ સરોવર
ઘોરડો
નડાબેટ
રાપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP