ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? છ માસ એક માસ છ અઠવાડિયા ત્રણ માસ છ માસ એક માસ છ અઠવાડિયા ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ? અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -51(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP