ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

પ્રધાનમંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
એટર્ની જનરલ
વડી અદાલતના ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?

65 વર્ષ
માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
58 વર્ષ
62 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
પંચાયત પ્રધાન
રાજ્યપાલ
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

વડાપ્રધાનશ્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
સોગંદવિધિ થતી નથી
રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP