Talati Practice MCQ Part - 4
નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ?

6420
6425
6530
6245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અલ્સર
ડાયાબીટીસ
એઈડસ
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

અનુષ્ટુપ
ઉપેન્દ્રવજા
ઈન્દ્રવજા
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાહિત્ય કવિ’ કોનું ઉપનામ છે ?

પ્રહલાદ પારેખ
રસીકલાલ પરીખ
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

અસહકાર આંદોલન
ખેડા
ચંપારણ
ખિલાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP