ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો. નટવરલાલ કુબેરભાઇ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ધીરુ પરીખ હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ અખો ભાલણ દાસીજીવણ શામળ અખો ભાલણ દાસીજીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા હરિગીત દોહરો પૃથ્વી સવૈયા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ? ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ર્ડા.હરિવલ્લભ ભાયાણી મણિલાલ હ. પટેલ ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ર્ડા.હરિવલ્લભ ભાયાણી મણિલાલ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP