ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

શર્વિલક - નાટક
સ્ટેચ્યુ - નિબંધો
ધૂળમાંની પગલીઓ - નવલકથા
હયાતી - કાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

દુલેરાય કારાણી
ઝવેરચંદ મેઘાણી
સાંઈરામ દવે
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP