ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
લાંગ પુસ્તકાલય - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP