ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા નવધા ભક્તિ સહજ મધુરા ભક્તિ પંચસખા નવધા ભક્તિ સહજ મધુરા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. કછવાહા સિસોદિયા રાઠોડ ચૌહાણ કછવાહા સિસોદિયા રાઠોડ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ગાંધીજી ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ગાંધીજી ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાતા + આવરણ વાત + આવરણ વા + તાવાર્ણ વાત + અનાવરણ વાતા + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP