ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? મધુરા ભક્તિ પંચસખા નવધા ભક્તિ સહજ મધુરા ભક્તિ પંચસખા નવધા ભક્તિ સહજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા હરિગીત પૃથ્વી દોહરો સવૈયા હરિગીત પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? મુંબઈ સુરત વલસાડ નવસારી મુંબઈ સુરત વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? રાજેન્દ્ર શાહ ગુણવંત શાહ મકરંદ દવે રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ગુણવંત શાહ મકરંદ દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? યશવંત શુક્લ ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ તારક મહેતા યશવંત શુક્લ ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP