ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? પંચસખા સહજ મધુરા ભક્તિ નવધા ભક્તિ પંચસખા સહજ મધુરા ભક્તિ નવધા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. વડોદરા રાજપીપળા પાલનપુર માતર વડોદરા રાજપીપળા પાલનપુર માતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP