ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

દેવોને
રાજાઓને
સગા-સંબંધીઓને
દાનવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

બાલાશંકર કંથારિયા
ઝીણાભાઈ દેસાઈ
બાલાભાઈ દેસાઈ
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

ઉમાશંકર જોશી
જોસેફ મેકવાન
કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP