ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? પંદર ચૌદ બાર તેર પંદર ચૌદ બાર તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે શહીદનું સ્વપ્ન સાપના ભારા હવેલી બારણે ટકોરે શહીદનું સ્વપ્ન સાપના ભારા હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP