ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? હરિગીત ઝુલણા મનહર કટાવ હરિગીત ઝુલણા મનહર કટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની સાપ સીડી વેણીને આવ્યા ફૂલ કરો કંકુના રમત શૂન્ય ચોકડીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય અર્જુન : દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP