ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

સરદાર પટેલ
ગાંધીજી
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
રાજેન્દ્ર શુકલ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP