ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

લાઘવ અને ચોટ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
ચિત્ર દ્વારા ભાવ
કિંમતી વિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP