ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? કરસનદાસ મૂળજી હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ સુરેશ જોશી ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? લઘુકાવ્ય લોકગીત ગઝલ હાઈકુ લઘુકાવ્ય લોકગીત ગઝલ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP