ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી દુર્ગેશ ઓઝા માધવ રામાનુજ શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી દુર્ગેશ ઓઝા માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ કાકાસાહેબ કાલેલકર ફાધર વાલેસ એલેક્ઝાન્ડર ડૉ. ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા જયભીખુ - બાલાભાઈ દેસાઇ સુહાસી - ચંદ્રવદન બૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP