ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે ? ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમાઈ રાજ' નાટકના રચયિતા જણાવો. મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી મકરંદ દવે નગીનદાસ પારેખ પન્નાલાલ પટેલ જીવરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP