ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી
અંબાલાલ દેસાઈ
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

કાનજી, જીવી : મળેલા જીવ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
રામજી ભા, રૂખી : દરિયાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

શિવાનંદ અધ્વર્યુ
હરીન્દ્ર દવે
ત્રિભુવન ત્રિવેદી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP