ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? વિજય વાસુ નગેન્દ્ર વિજય કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ નગેન્દ્ર વિજય કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP