ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

સારંગ, કલ્યાણ
માલકૌંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

ઝવેરચંદ મેઘાણી
વિનોબા ભાવે
ગાંધીજી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

જ્યોતીન્દ્ર દવે
ગોવર્ધનરામ ત્રિપાઠી
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP