ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નિરંજન ભગત
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP