ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

જગજિતસિંહ
શૂન્ય પાલનપુરી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
હરજી લવજી દામાણી 'શયદા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?
1. કરણઘેલો
2. ઊર્મિલા
3. સ્નેહમુદ્રા
4. મારી કમલા
અ. કવિતા
બ. પ્રશિષ્ટ નાટક
ક. ટૂંકીવાર્તા
ડ. નવલકથા
ઈ. હરિદર્શન

1-બ, 2-ક, 3-ડ, 4-ઈ
1-અ, 2-બ, 3-ઈ, 4-ડ
1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-ડ, 2-ઈ, 3-અ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP