ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

જય સોમનાથ
રઢીયાળી રાત
સોરઠ તારાં વહેતાં પાણી
તુલસી ક્યારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

સૂકી ધરતી સુકું આકાશ
ઊંચી ડેલી
ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP