ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દયારામ કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દયારામ કવિ દલપતરામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ ગાંધીજી જયભિખ્ખુ ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ ગાંધીજી જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિંમતલાલ પટેલનું ઉપનામ જણાવો. સુંદરમ્ સત્યમ્ શિવમ સુંદરમ્ શિવમ્ સુંદરમ્ સત્યમ્ શિવમ સુંદરમ્ શિવમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયાં ગરબા પદ્યવાર્તા છપ્પા પ્રભાતિયાં ગરબા પદ્યવાર્તા છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP