ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ વીરજી લુહાર લાલજી સુતાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ વીરજી લુહાર લાલજી સુતાર ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ? પ્રિયકાન્ત મણિયાર ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા-સંધ્યા યાત્રા ધ્વનિ યુગવંદના ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP