ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. રમેશ પારેખ મણિલાલ દેસાઈ સુરેશ દલાલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ સુરેશ દલાલ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? શરણાઈના સૂર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ ભદભર નેના શરણાઈના સૂર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ ભદભર નેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. દાતાર શિયાણી શિનોર મિયાગામ દાતાર શિયાણી શિનોર મિયાગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ સ્વામી આનંદ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક સ્વામી આનંદ રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક સ્વામી આનંદ રસિકલાલ પરીખ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP