ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

આદિત્યરાય વ્યાસ
અસાઈત
ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

મનહર ઉદાસ
રમણીક સોમેશ્વર
બરકત વિરાણી
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

કલ્હણ - કથાસરિતસાગર
ધનપાલ - ભવિસતકાહા
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP