ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિના સર્જકનું નામ આપો ? દિગીશ મહેતા ધીરેન્દ્ર મહેતા સુન્દરમ્ ઉમાશંકર જોશી દિગીશ મહેતા ધીરેન્દ્ર મહેતા સુન્દરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રામનારાયણ પાઠક નર્મદ રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય રામનારાયણ પાઠક નર્મદ રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી મુકુલ કલાર્થી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી મુકુલ કલાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP