ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

આદિત્યરાય વ્યાસ
ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ
અસાઈત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-અ, 2-બ, 3-ક, 4-ડ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-ડ, 3-અ, 4-બ
1-ક, 2-ડ, 3-બ, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
સુરેશ દલાલ
પ્રહલાદ પારેખ
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP