ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી 'દર્શક'
મકરંદ દવે
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP