ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ જયભિખ્ખુ કિશનસિંહ ચાવડા રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? ચિનુ મોદી કલાપી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા ચિનુ મોદી કલાપી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવન કપરું થવું જીવન વિતાવવું નવું જીવન મળ્યું મૃત્યુ પામવું જીવન કપરું થવું જીવન વિતાવવું નવું જીવન મળ્યું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? સુદામા ચરિત્ર મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર મદાલસાખ્યાન કુંવરબાઈનું મામેરું ચંદ્રાહાસાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP