ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાલીલા
પુત્રવિવાહ
સુદામાચરિત્ર
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ?

બચુભાઈ રાવત
ઉમાશંકર જોશી
હાજી મોહમદ અલારખિયા શિવજી
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP