ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

હરિગાન
ભક્તિગીત
પ્રભાતિયા
રામગ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

રામનારાયણ પાઠક
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP