ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શુક્લ વજુ કોટક ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શુક્લ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? તારંગા ગોરખનાથ કાળા ડુંગર હબા ડુંગર તારંગા ગોરખનાથ કાળા ડુંગર હબા ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP