ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? નવલકથા આત્મકથા નવલિકા ગઝલ નવલકથા આત્મકથા નવલિકા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ પેટલાદ સુરત નડિયાદ રાજકોટ પેટલાદ સુરત નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP