ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

મૂર્ધન્ય યુગ
પંડિત યુગ
પ્રહરી યુગ
સાહિત્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
જયંત પાઠક
પ્રિયકાન્ત મણિયાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

નર્મદ
કવિ દલપતરામ
કવિ કાન્ત
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
ભીમ : પૌન્ડ્ર
અર્જુન : દેવદત્ત
નકુલ : મણિ પુષ્પક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP