ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કાન્ત'
'બ. ક. ઠાકોર'
નરસિંહરાવ દિવેટીયા
'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જીવન કપરું થવું
જીવન વિતાવવું
મૃત્યુ પામવું
નવું જીવન મળ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP