ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
કવિ બોટાદકર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

નટવરલાલ પંડયા
મૃગેશ શાહ
રતિલાલ બોરીસાગર
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

વ્યાકરણગ્રંથ
સ્મરણ ગ્રંથ
પ્રશસ્તિકાવ્ય
આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP