ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત
મીરાંબાઈ-રાજસ્થાન
ચૈતન્ય-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

રઘવાજી માઘડ
દલપત પઢિયાર
પ્રિયકાંત મણિયાર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

રાજચંદ્ર શુક્લ
હિમાંશી શેલત
સિતાંશુ યશશ્ચંદ્ર
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP