ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ નટવરલાલ પંડયા મૃગેશ શાહ રતિલાલ બોરીસાગર શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP