ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
વિનોદિની નીલકંઠ
જય વસાવડા
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

રઘવાજી માઘડ
દલપત પઢિયાર
રાવજી પટેલ
પ્રિયકાંત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP