ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
રામનારાયણ પાઠક
વાડીલાલ ડગલી
વિજયરાય વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

ગાંધી યુગ
સુધારક યુગ
પંડિત યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP