યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ?

તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.
બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
આપેલ તમામ હેતુઓ
વેચાણ વ્યવસ્થા સુધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ?

100 દિવસ
365 દિવસ
300 દિવસ
200 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

જવાહરલાલ નેહરુ
વિનોબા ભાવે
ગાંધીજી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-2005 હેઠળ જાહેર સત્તા મંડળે કુલ કેટલા મુદ્દાઓની વિગતો પ્રકાશિત કરવાની હોય છે ?

16 મુદ્દાઓ
18 મુદ્દાઓ
15 મુદ્દાઓ
17 મુદ્દાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP