Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ?

9 : 15 મિનિટ
9 વાગીને 16(4/11) મિનિટ
9 વાગીને 1/3 મિનિટ
9 : 16 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંત ફ્રાંસિસ કોની કૃતિ છે ?

શિવકુમાર જોષી
મહાદેવ દેસાઈ
નિરંજન ભગત
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP