Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– મે પ્રેમમાં તડફતા મનશાંતિ ખોઈ

અનુષ્ટુપ
ચોપાઈ
વસંતતિલકા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP