યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ?

બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા
તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી.
વેચાણ વ્યવસ્થા સુધારવી
આપેલ તમામ હેતુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ?

1 થી 3 વર્ષના બાળકો
6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો
0 થી 6 મહિનાના બાળકો
6 થી 12 મહિનાના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

મિશન મંગલમ
આપેલ પૈકી કોઈ નહીં
કિશોરી શક્તિ યોજના
ચિરંજીવી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP