યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

અનુસૂચિત જાતિ
અનુસૂચિત જનજાતિ
પછાત વર્ગ
જનરલ કેટેગરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂ. દસ લાખ
રૂ. પાંચ લાખ
રૂ. ત્રણ લાખ
રૂ. પંદર લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી કયા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.

અમદાવાદ
ડાંગ
ગાંધીનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP