યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કલ્પસર યોજના શાને આધારિત છે ?

મહિલા સશક્તિકરણ
વિન્ડ પ્રોજેક્ટ
સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
સોલાર પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ?

વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય
વાણિજ્ય મંત્રાલય
NITI આયોગ
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ?

2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP