સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડ્સ ડાયાબિટીસ કેન્સર અલ્સર એઈડ્સ ડાયાબિટીસ કેન્સર અલ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? ટંગસ્ટન લોખંડ નીચરોમ ગ્રેફાઈટ ટંગસ્ટન લોખંડ નીચરોમ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓ. આર. એસ નું પૂરું નામ... ઓરલ રીનલ સોલ્યુશન ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન ઓરલ ડેરી સોલ્યુશન ઓરલ રીહાઇડ્રેટ સોલ્યુટ ઓરલ રીનલ સોલ્યુશન ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન ઓરલ ડેરી સોલ્યુશન ઓરલ રીહાઇડ્રેટ સોલ્યુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ? ક્રિડીલ અસર ડીંડોલ અસર ટીંડોલ અસર વિંડોલ અસર ક્રિડીલ અસર ડીંડોલ અસર ટીંડોલ અસર વિંડોલ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? આપેલ તમામ ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એમોનિયમ સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા ? મારિન રાઉલે હિલેઈર ફ્રેડરિક વ્હોલર મેન્ડેલિફ મારિન રાઉલે હિલેઈર ફ્રેડરિક વ્હોલર મેન્ડેલિફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP