Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 52 130 65 13 52 130 65 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? વર્તુળ પર આધાર રાખે 320° 360° 180° વર્તુળ પર આધાર રાખે 320° 360° 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 8 5 3 6 8 5 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP