Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ?

તાત્યા ટોપે
સંભાજી
મહારાણા પ્રતાપ
છત્રપતિ શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા બંધ
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા ખૂલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP