પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ?

મધર ટેરેસા
કામરાજ
માણેકશા
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ સૌપ્રથમ કોને આપવામાં આવેલ હતો ?

વિશ્વનાથન આનંદ
મલ્લેશ્વરી
લિયેન્ડર પેસ
ગીત શેઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?

સાહિત્ય
ફિલ્મ
રેડિયો કાર્યક્રમ
સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP