પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ?

ફિલિપાઈન્સ
ઈન્ડોનેશીયા
મલેશિયા
થાઈલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

પ્રણવ રોય
સંજયા બારૂ
માલિની સુબ્રમણીયમ્
પુનિત ટંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?

ગીતાંજલિ
ઘરેબાહિરે
નૈવેધ
ગોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

પ્રતિભા રે
ડૉ.રઘુવીર ચૌધરી
ભાલચંદ્ર નામદે
શંખ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP