પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

જ્યોતીન્દ્ર દવે
ધનસુખલાલ મહેતા
રમણલાલ સોની
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
રણજીટ્રોફી
રણજીતરામ સુવર્ણચંદ્રક
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ?

ઓમકિશોર ગોસ્વામી
હરિકૃષ્ણગીરી ગોસ્વામી
માનવકુમાર ગોસ્વામી
રાજીવકુમાર ગોસ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ક્યાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામે રેમન મેગ્સેસે પુરસ્કાર સંકળાયેલો છે ?

ઈન્ડોનેશીયા
થાઈલેન્ડ
મલેશિયા
ફિલિપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?

સચિન તેંડુલકર
વિશ્વનાથન આનંદ
સુનિલ ગવાસ્કર
ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP