પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? સંજયા બારૂ પ્રણવ રોય પુનિત ટંડન માલિની સુબ્રમણીયમ્ સંજયા બારૂ પ્રણવ રોય પુનિત ટંડન માલિની સુબ્રમણીયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્વાચીન 'અસમિયા સાહિત્ય'ની સ્ત્રી લેખિકા તરીકે જેઓને નવાજવામાં આવેલ છે અને જ્ઞાનપીઠ એવોર્ડ સને 2000માં મેળવેલ છે તે હસતી કોણ છે ? ડૉ.ઈન્દિરા ગોસ્વામી સોનલ પંડ્યા રંજના હરીશ પુષ્પા મોતિયાની ડૉ.ઈન્દિરા ગોસ્વામી સોનલ પંડ્યા રંજના હરીશ પુષ્પા મોતિયાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? સાહિત્ય રમત ગમત અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? રંગમંચ લક્ષી કલા સાહિત્ય શાસ્ત્રીય સંગીત પત્રકારત્વ રંગમંચ લક્ષી કલા સાહિત્ય શાસ્ત્રીય સંગીત પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? કપિલદેવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP