પુરસ્કાર (Awards)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

રાજેન્દ્ર શાહ
કવિ નર્મદ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' એનાયત થયો હતો ?

ઈરફાન પઠાણ
વિક્રમ સોલંકી
પંકજ અડવાણી
રવિન્દ્ર જાડેજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ?

ટી.એમ. કૃષ્ણા
મહાદેવ વર્મા
રઘુવીર ચૌધરી
બેજવાડા વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જાન્યુઆરી 2017ની રાષ્ટ્રપતિ ભવનની યાદી મુજબ 89 મહાનુભાવોની પદ્મ એવોર્ડઝ (પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ તથા પદ્મશ્રી) માટે સન્માનિત થયેલ છે, તેમાં ___ મહિલાઓ છે. તથા ગુજરાતના ___ મહાનુભાવો છે.

19, 7
22, 6
19, 6
21, 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

ચિકિત્સા
ભૌતિકશાસ્ત્ર
રસાયણશાસ્ત્ર
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP