પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય રમત ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ? સાયપ્રસ પોર્ટુગલ નેધરલેન્ડ ફિલીપીન્સ સાયપ્રસ પોર્ટુગલ નેધરલેન્ડ ફિલીપીન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? કપિલદેવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ કપિલદેવ અટલ બિહારી વાજપેયી લતા મંગેશકર ડૉ.સી.એન.આર.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP