ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બંધારણના ઘડવૈયા
અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બૌદ્ધ ધર્મના પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઇ અમીન
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ
રાવ ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

લાલ બહાદુર શાસ્ત્રી
બાલ ગંગાધર ટિળક
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ?

વિનાયકપ્રસાદ
મથુરદાદા
ચંદુલાલ દેસાઈ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ?

મેક્સવેબર
ડૉ.બી. આર. આંબેડકર
માલ્યસ
માર્કસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP