ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.વિક્રમ સારાભાઈ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? દયાનંદ સરસ્વતી વિવેકાનંદ મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર દયાનંદ સરસ્વતી વિવેકાનંદ મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. સી.આર. દાસ - દેશબંધુ લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી સી.આર. દાસ - દેશબંધુ લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP