ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? કનૈયાલાલ મુનશી પદ્મજા નાયડુ નરસિંહરાવ રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી પદ્મજા નાયડુ નરસિંહરાવ રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કોમ્પ્યુટરની ગણત્રીની ઝડપે ગણિતના પ્રશ્નો હલ કરી શકનાર નીચેના પૈકી કોણ છે ? રામાનુજ શકુંતલા દેવી રાજા રમન્ના રાણી પાણીગ્રહી રામાનુજ શકુંતલા દેવી રાજા રમન્ના રાણી પાણીગ્રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP