ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક મરાઠી સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી સવાયા સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP