ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

વિજયઘાટ
રાજઘાટ
લાલઘાટ
શાસ્ત્રીઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ?

મોરારજી દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
બળવંતરાય મહેતા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
લલિત નિબંધકાર
સવાઈ ગુજરાતી
સવાયા સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

મહાત્મા ગાંધી
બાલ ગંગાધર ટિળક
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
અવનિન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ
માનવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ?

રાષ્ટ્રીય શિક્ષા દિવસ
રાષ્ટ્રીય પરિવર્તન દિવસ
રાષ્ટ્રીય જલ દિવસ
રાષ્ટ્રીય ગૌરવ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP