ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર માનવેન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ અવનિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ અનસુયાબેન પટેલ રત્નાબેન પલાસ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP