ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? શાસ્ત્રીઘાટ લાલઘાટ વિજયઘાટ રાજઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ વિજયઘાટ રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓરિસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા કલાપી વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત મહેતા કલાપી વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? બળવંતરાય મહેતા મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ફતેહસિંહ ગાયકવાડ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP