ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દેવાંગ મહેતા પિત્રોડા દિગંત મહેતા દિગંત ઓઝા દેવાંગ મહેતા પિત્રોડા દિગંત મહેતા દિગંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? રાકેશ શર્મા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા રાકેશ શર્મા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? દાદા ધર્માધિકારી જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે દાદા ધર્માધિકારી જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? રઘુરામ રાજન ઊર્જિત પટેલ વિરલ વી. આચાર્ય બિમલ જલાન રઘુરામ રાજન ઊર્જિત પટેલ વિરલ વી. આચાર્ય બિમલ જલાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP