ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ લાલઘાટ વિજયઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ લાલઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર ઇન્દિરા ગાંધી મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ જાની ડૉ. અક્ષય અગ્રવાલ હર્ષદ શાહ ડૉ. એ. આર. પાઠક પંકજ જાની ડૉ. અક્ષય અગ્રવાલ હર્ષદ શાહ ડૉ. એ. આર. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર માર્કસ માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર મેક્સવેબર માર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દેવાંગ મહેતા દિગંત ઓઝા પિત્રોડા દિગંત મહેતા દેવાંગ મહેતા દિગંત ઓઝા પિત્રોડા દિગંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? દયાનંદ સરસ્વતી બી. આર. આંબેડકર વિવેકાનંદ મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી બી. આર. આંબેડકર વિવેકાનંદ મહાત્મા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP