ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

મહાત્મા ગાંધી
બાલ ગંગાધર ટિળક
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

વલ્લભભાઈ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કલાપી
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય
અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી
લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ
સી.આર. દાસ - દેશબંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ?

ઓરિસ્સા
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ?

બચુભાઈ રાવત
રવિશંકર રાવળ
ચાંપશીભાઈ ઉદેશી
હાજી અલ્લારખાં શિવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ?

રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP