ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ વિજયઘાટ રાજઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ચંદ્રકાન્ત મહેતા વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી રામસિંહ પરમાર શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ.વી. કુરિયન શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી રામસિંહ પરમાર શ્રી મોતીભાઈ ચૌધરી ડૉ.વી. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં સામાજિક સુધારણાના જંગની શરૂઆત ___ થી થયેલ ગણાય છે ? દયારામ મહીપતરામ રૂપરામ દલપતરામ દુર્ગારામ મહેતાજી દયારામ મહીપતરામ રૂપરામ દલપતરામ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP