ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ?

શ્રી બાબુભાઈ પટેલ
ડૉ.જયંતીભાઈ પટેલ
શ્રી ગોપાળદાસ ર. પટેલ
શ્રી માધવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

ફ્રેડરિક હઝબર્ગ
ફ્રેડરિક ટેલર
માઈકલ જુસીયસ
આર.સી. ડેવિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
બાલ ગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"અમૂલ"ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી રામસિંહ પરમાર
શ્રી ત્રિભોવનદાસ પટેલ
શ્રી મોતીભાઈ ચૌધરી
ડૉ.વી. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

બી. આર. આંબેડકર
મહાત્મા હંસરાજ
વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

મિનલ રાઠોડ
હમીદા મીર
દમયંતી બરડાઈ
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP