ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?

દામોદર બોટાદકર
કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
બબલાભાઈ મહેતા
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ?

સંતરામપુર
દાહોદ
ઝાલોદ
ગોધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ
ગોપાલકૃષ્ણ ગોખલે
ડૉ.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

મૃણાલિની સારાભાઈ
વિક્રમ સારાભાઈ
અનસુયાબેન સારાભાઈ
ગૌતમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
મરાઠી સર્જક
લલિત નિબંધકાર
સવાયા સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP