ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર સ્વામી આનંદ પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? જમશેદજી તાતા મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદજી તાતા મહાત્મા ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ નટવરલાલ પંડ્યા હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ? મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી મરાઠી સર્જક સવાયા સર્જક લલિત નિબંધકાર સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP