સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 28 કલાક 48 કલાક 24 કલાક 18 કલાક 28 કલાક 48 કલાક 24 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? શૈવ વૈષ્ણવ જૈન બૌદ્ધ શૈવ વૈષ્ણવ જૈન બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? અટલ બિહારી વાજપેયી વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ દેવગૌડા અટલ બિહારી વાજપેયી વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય ફોજદારો એટલે ? ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પીનલ કોડ ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ ઈન્ડિયન પનિશમેન્ટ લૉ ઈન્ડિયન પીનલ કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. શબરીમાલા - કેરળ સમલકોટ - આંધ્ર પ્રદેશ ધર્મસ્થળ - છત્તીસગઢ કાંચીપુરમ - તમિલનાડુ શબરીમાલા - કેરળ સમલકોટ - આંધ્ર પ્રદેશ ધર્મસ્થળ - છત્તીસગઢ કાંચીપુરમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી નરસિંહ મહેતા ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP