સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

18 કલાક
48 કલાક
28 કલાક
24 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

ઔપચારીક ગણાય
માન્ય ગણાય
અંશત: માન્ય ગણાય
અમાન્ય ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ નિવેદન ભારતીય એવીડન્સ એકટના સંદર્ભમાં સાચું નથી ?

મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
કબૂલાત
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP