પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

વસ્તીની સંખ્યા
ઉદ્યોગોની સંખ્યા
ભૌગોલિક સ્થિતિ
આર્થિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ?

15 દિવસમાં
90 દિવસમાં
60 દિવસમાં
30 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

રોડ અકસ્માત
વિમાનની દુર્ઘટનાને કારણે
આત્મઘાતી હુમલાથી
હૃદયરોગના હુમલાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP