સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નિર્ગમન
ઉષ્માવહન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા નયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ?

ક્લોરીન
કલોરોક્વીન
કોટ્રીમોક્ષાઝોલ
ડીસ્પ્રીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
વારંવાર ખાવાની ઈચ્છા
વધુ પડતુ ખાવાની ઈચ્છા
માટી ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP