સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કયું જોડકું ખોટું છે ?

શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન
પિચ્યુટરી - ઈસ્ટ્રોજન
એડ્રીનલ - કાર્ટિસોલ
સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP