સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

જમીન ગુણવત્તા સુધારવા
બાળકોનો ખોરાક બનાવવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
ખેતીના પાક વૃદ્ધિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?

મિથેન
ઇથેન
આમાંનું એકેય નહીં
મરકેપ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ?

સુક્રોઝ
ગ્લીસરોલ
ગેલેક્ટોઝ
ફ્રુકટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP