ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

1861 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ, 1935
1909 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
ભાગ લઈ શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

ડૉ. ભીમરાવ આંબેડકર
શ્રી એમ. એન. રોય
શ્રી જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે
રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા બિલ પસાર કરે ત્યારે
આપેલ તમામ માંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ?

માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી
ભારતીય રિઝર્વ બેંક
ભારતનું નિર્વાચન આયોગ (ECI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP