ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. જન ગણ મન વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા જન ગણ મન વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 6 8 4 5 6 8 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 56 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP