ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?

અનુચ્છેદ -30
અનુચ્છેદ -24
અનુચ્છેદ -26
અનુચ્છેદ -28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
ફક્ત વડી અદાલત
ફક્ત સર્વોચ્ચ અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

નીતિ આયોગ
IIM કોલકાતા
IIM અમદાવાદ
કેન્દ્રીય સતર્કતા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP