ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે
રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
લોકસભાને રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -166(1-અ)
અનુચ્છેદ -165(1-અ)
અનુચ્છેદ -164(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરવી, જાહેર આરોગ્યનું સ્તર સુધારવું, નશાબંધીનો અમલ કરવો વગેરે બાબતોની સતા રાજયને સોંપવામાં આવેલ છે. આ સિદ્ધાંતો પૈકી કોઇપણનું અમલીકરણ ન કરે તો તે માટે અદાલતી કાર્યવાહી દ્વારા તેનો અમલ કરાવી શકાય નહીં. આ બાબતનો ઉલ્લેખ બંધારણની કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 34
આર્ટિકલ – 35
આર્ટિકલ – 37
આર્ટિકલ – 36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP