ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ?

અનુચ્છેદ - 332
અનુચ્છેદ - 331
અનુચ્છેદ - 333
અનુચ્છેદ - 334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય બિલ
સંરક્ષણ બિલ
કાયદાકીય બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

આપેલ બંને
રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ
સામાન્ય કાયદાઓ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ વોરન હેસ્ટીંગ્સ
લોર્ડ રીપન
લોર્ડ કલાઇવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP