ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

વી.વી.ગીરી
જ્ઞાની ઝૈલસિંહ
નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

510 કરતાં વધુ નહીં
515 કરતાં વધુ નહીં
520 કરતાં વધુ નહીં
530 કરતાં વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

રાણા કુંભાના વિજય સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP