ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1947 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ? રાજ્યની વડી અદાલત સંગ સંસદ ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત સંગ સંસદ ભારતના રાષ્ટ્રપતિ રાજ્યના રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા હવાઈદળની કાર્યક્ષમતા વધારવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ન્યાયાલયમાં નિમણૂંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? છ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? ઓડિશા કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP