ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ કર્ઝન
લોર્ડ જોટકાફે
લોર્ડ મેયો
લોર્ડ મેકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો.

ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
શ્વેતપત્ર એટલે-

ઊંચી જાતનો કાગળ
રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ
લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ?

ભારતનાં એટર્ની જનરલ
સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
રાજ્યના ચીફ સેક્રેટરી
રાજ્યના રાજ્યપાલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP