ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ?

રાજ્યની વડી અદાલત
સંગ સંસદ
ભારતના રાષ્ટ્રપતિ
રાજ્યના રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ?

જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા
હવાઈદળની કાર્યક્ષમતા વધારવા
અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો.
ન્યાયાલયમાં નિમણૂંક માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

ડો. બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
દાદાભાઈ નવરોજી
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP