ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. હમીદ અન્સારી ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. ઝાકિર હૂસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં દુકાનો, હોટલ જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં દુકાનો, હોટલ જાહેર રસ્તાનો ઉપયોગ કુવા ઉપર પાણી ભરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ સંસદ નાણા મંત્રી નાણા સચિવ રાષ્ટ્રપતિ સંસદ નાણા મંત્રી નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? મુરલી મનહર જોશી પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન એન. ચંદ્રાબાબુ નાયડુ મુરલી મનહર જોશી પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન એન. ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP