ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1947 1948 1950 1952 1947 1948 1950 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એબી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આમુખમાં ભારતને નીચેના પૈકી કેવા પ્રકારનો પ્રજાસત્તાક દેશ ઘડવાનું સૂચવેલ છે ? સમાજવાદી બિનસાંપ્રદાયિક આપેલ તમામ લોકશાહી સમાજવાદી બિનસાંપ્રદાયિક આપેલ તમામ લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP