ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 100 સભ્યો 60 સભ્યો 40 સભ્યો 30 સભ્યો 100 સભ્યો 60 સભ્યો 40 સભ્યો 30 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? સંમિત નિધિ આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 44મા 40મા 46મા 42મા 44મા 40મા 46મા 42મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રહ્મણ્યમ ટી. એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP